Saturday, December 8, 2012

gujarat elections-2012

 

















 I am The
 Captain of Congress -
 Shankarsinh Vaghela 

                                       
                                     





                                                  Voters are listerning to vaghela
                                          Media Mulakaat

સુરેન્દ્રનગર ખાતે બુધવારે યોજાયેલી જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ જાહેર ખબર અને જાહેર સભાઓમાં કહે છે કે, કોંગ્રેસના કેપ્ટન કે સુકાની કોણ ? તો હું જણાવું છે કે, કોંગ્રેસનો કેપ્ટન હું છું એમ કહીને તેઓએ પોતે સી.એમ.ના દાવેદાર હોવાનો આડકરતો નિર્દેશ કર્યો હતો. આમ તેમણે મુખ્યમંત્રી પદ અંગેના વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જોકે, બાદમાં અમદાવાદના જુહાપુરામાં બુધવાર સાંજે શંકરસિંહે વાતને વાળી લેતા જણાવ્યું હતું કે ભાજપ વારંવાર એવું કહે છે કે કોંગ્રેસમાં કેપ્ટન નથી, મુખ્યમંત્રીના દાવેદાર જ નથી. પરંતુ લોકશાહીમાં પહેલાં ધારાસભ્યો ચુંટાય છે અને પછી જ મુખ્યમંત્રી નક્કી થાય છે.આમ તેઓ ભાજપ દ્વારા કેપ્ટન ની જાળમાં  આવી ગયા અને  ભુલ કરી બેઠા આના કારણે ભાજપ ને વધુ એક મુદ્દો મળી ગયો છે કોંગ્રેસ વિરોધી પ્રચાર કરવા માટે .

 -અલી  અસગર દેવજાની 



Monday, July 2, 2012

tension of studies



tension hai kya. har koi kabhi na kabhi koi ne koi bare me tenssion me hota hai. aap ne kabhi tension ki defination ke bare me jana hai? nahi na!! to me idhar likh raha hu. right hai ya wrong ye aap decide kare.

" tension is a question releted to your work or releted to the result of your work "
                                                                                                                                          -Aliasgar
koi bhi insan kyun tension leta hai. uska answer sayad ye defination se mil sakta hai. student, bussinessmen, working people sabko apne field ke lagte kam aur uske result ke bareme tension hota hai. students ko study ka pressure hota hai. kahibar hume newspaper me student suicide news dekhne milti hai.
                                               kon responsible hai, iss bareme? niche dekh te hai.


                                          1. khud student
                                          2. parents
                                          3. teachers
                                          4. tuition classis
                                         5. competition pressure
                                         6. education system


1. student khud :-
                                                      ab students khud kaise jawabdar hai iss bareme?
to kyoki student bina kuchh soche samje galat step utha te hai.jiski saja unke parents ko milti hai. agar study me koi problem ho to teachers ya parents ki help le sakte hai. life ek god gift hai jise bina soche samje waste mat karo. ek bar fail ho jate ho to kya huva? dusri bar exam de sakte ho.study me ratta mar ke padhte ho iss liye ye poem yad nahi hai?
" kosis karnewalo ki kabhi har nahi hotin "
2.parents:-
                 sorry, lakin kabhi parents ke vajeh se bhi aisa hota hai. parents students ko study k liye akhkha din bithate hote hai. students  ko board ki exam hai bahot mahenat karni padhegi nai to fail ho jayega.aisa bola karte hai.unke mind me board exams ka darr paida ho jata he aur vo log tense feel karte he.unhe unki rit se study karne dena chahiye.board exam kuch nai balke same to same school exam jaisi j hoyi hai.


3.teachers:-
                   teachers ka  students Ki success mai main roll hata hai. lakin kai bar teachers ki kai baton ko studnt seriously le leta hai.jaise k kabhi teachers bole k 10th aur 12th bahot hard hota hai.students ko padhane k badle unko daraya karte he. muje bhi 10th me board exam ka darr lagta tha isi vajah se.fir bhi maine exam di to muje kuch bhi hard nahi laga aur mere 60% aaye the.


4. tution clasis:-
                                        tution clasiswalon ki wajah se bhi student ko asar hoti hai.student classis wale kabhi kabhi students ko aisi baten kehte he jiski wajah se student tense feel kata he. jiise k me jahan tution jata tha wahan k sir sabka  result predict karte the usme muje pehle kaha 50% tere aayege bad me muje kaha tu 1subject me fail hoga. unka ye majak kai students k liye darr ka kam karta hai.


5.education system :-
                                   hamare India me education system bekar hai. aur sath me paper checking system to usse bhi jyada bhi kharab hai.check karnewale log(teachers) ka sirf target hota hai k aaj itne paper chek karne ke.kyun ki jitne jyada paper vo check karenge utne jyada rs. milenge.paper setter bhi paper apne margi se set karte bina syllabus dekhe.meri 10th exam thi tabh maths me syllabus k bahar k question 15-20 marks k the.aur bad me vo sudhara k dusre question to mile nahi yane hum ko 100 k badle 80-85 marks ka paper likhna pada.hamari education system ko sudharna chahiye jis ki vajah se student bina koi tension k exam de. thats all.


                                                                          - Ali asgar devjani.
                                                                          (written in  2005)

                            




Wednesday, May 23, 2012

અલીઅસગર  દેવજાની,અમદાવાદ ,24મે ,૨૦૧૨ 


ઇન્ડિયન પ્રીમિયર  લીગ   જે દર વખતે  અમુક  વિવાદ લઇ ને આવે છે .  પ્રથમ  સીઝન  થી માંડી હાલ માં સમાપ્ત થવા આવી રહેલી પાંચમી સીઝન માં  વિવાદો ના ઢગલા  છે. વિવાદ ચીયર લીડર્સ નો હોય  હોઈ કે IPL ના લીડર લલિત મોદી નો દર સીઝન કૈંક નવો જ વિવાદ જનમતો હોઈ છે  સીઝન -૫ ના વિવાદો પર નઝર કરીએ .

આ  સીઝન -૫ ના મોટા વિવાદો .
૧. હરભજન- મુનાફ નો અમ્પાયર સાથે  નો ગેરવર્તાવ .
૨. શાહરૂખ  ખાન  જાહેર  માં ધુમ્રપાન .
૩. શાહરુખખાન  નો વાનખેડે ના અધિકારીયો સાથે નો ગેરવર્તાવ. 
૪. ૫ ખીલાડીયો પર  લાગ્યો  મેચ  ફિક્સિંગ નો આરોપ .
૫.  બેંગ્લોર ના ખિલાડી દ્વારા વિદેશી મહિલા ની છેડતી .
૬.  પુને ના ૨ ખીલાડીયો પકડાયા રેવ પાર્ટી માં.
૭.વધ્યા ગાળા-ગાળીના બનાવ સીઝન -૫ માં.
8. ફરી શરુ  થઇ  નાઈટ  પાર્ટીઓ

આ સીઝન  સૌથી વધારે વિવાદાસ્પદ રહ્યું   ipl   માટે , તેના આયોજકો   અને  ખિલાડીઓ માટે પણ .વિવાદ ની વાતો સાથે અમુક સારી ઘટનાઓ પણ બની અને આ વખતે પણ કેટલાક  ભારતીય  ખીલાડીયો  ઉભરીને આવ્યા .જેમનું પ્રદર્શન ઘણું સારું હતું .આમાં કેટલાક  જુના તો કેટલાક નવા ચેહરાઓ  છે .જેમના નામ આ પ્રમાણે છે
૧.વીરેન્દ્ર  સેહવાગ (DD)
૨.ગૌતમ ગંભીર (KKR)
૩.વિનય કુમાર (RCB)
૪. શાહબાઝ નદીમ (DD)
૫.ઉમેશ યાદવ (DD)
૬.શિખર ધવન(DC)
૭.મનદીપ સિંહ (K.XI)
૮.પરવિંદર અવાના (KXI)
૯.અંબાતી રાયડુ (MI)
૧૦.રોહિત શર્મા (MI)
૧૧.અજીંકય રહાને(RR)
૧૨.રાહુલ દ્રવિડ (RR)
૧૩.ઝહિર ખાન (RCB)

આમ ભલે  આ સીઝન  મન વિવાદ હોઈ છતાં આ ભારતીય ખીલાડીઓ એ  ઘણા લોકોનું અને પસંદગીકારોનું  પોતાના પ્રદર્શન થી  ધ્યાન દોર્યું છે આ સીઝન માં અમુક કિસ્સા એવા પણ બન્યા છે જે વખાણવા લાયક છે .

1. RCB   તરફ થી રમી રહેલા  દક્ષિણ આફ્રિકા  ના ખિલાડી એ  મેન ઓફ  ધ  મેચ નો ખિતાબ  જે તેને પોતાને મળ્યો હતો  તે તેણે  ભારતીય  ખિલાડી KP અપનના  ને આપી દીધો હતો  .

2.આવો જ કિસ્સો  ભારતીય ખિલાડી અને  KKR   ના કેપ્ટન ગૌતમ ગંભીરે  પણ પોતાનો મેન ઓફ ધ મેચ નો એવોર્ડ  પોતાની ટીમ ના ખિલાડી દાસ ની આપી દીધો હતો .

આ કિસ્સાઓ ભલે ઓછા હોઈ પરંતુ , આ કિસ્સાઓ  જરૂર વખાણવા લાયક છે અને મીડિયા એ પણ વિવાદો ની જેમ સારી ઘટનાઓ ને પણ પુરતું કવરેજ આપવું જોઈએ .  




Monday, May 14, 2012

Adalaj


Adalaj
View more presentations from Ali Asgar.

में मीडिया हूँ



 में  मीडिया  हूँ   
आज में आपको अपनी कहानी  बताता हूँ 
मेरा इतिहास एवम  वर्तमान  सुनाता हूँ

में  मीडिया  हूँ   
बात उस वख्त की है ,
जब चंद  अंग्रेजो का देश  में  शासन  था,
देश में अंग्रेजो का आतंक  था ,
कुछ लोग उनसे मिले हुवे थे ,
कुछ लोग डरे हुवे थे ,
जो लोग अंग्रेजो के खिलाफ लड़ रहे थे ,
गोलियां - लाठियां  खाकर मर रहे थे .

में  मीडिया  हूँ   
अंग्रेजो के खिलाफ लड़ने वाले  बढे ,
कुछ हिंसा से , तो कुछ अहिंसा से लडे ;
लोगोकों  जगाने के लिए उन्हों  मेरा हिस्सा अपनाया ,
देश के हर कोने में  अख़बार पहोंचाया ,
उन अखबारोने लोगोंकी  आखें खोली ,
सामान लपेट भाग उठी अंग्रेजो की टोली .

में  मीडिया  हूँ   
उन जागे हुवे लोगों को जगाये रखा था ,
इसलिए अख़बारों को चालू रखा था ,
देश - दुनियां में जो भी होता था ,
बिना रुकावाट अख़बारों में वो छपता था ,

में  मीडिया  हूँ   
आज के अख़बार दिशा भूल रहे है ,
पैसो के जुलो में जूल रहे है ,
क्या छापना था ,और क्या छाप रहे है ,
बुराइयों को वो अब ढँक रहे है  .

में  मीडिया  हूँ   
आज़ाद भारत में शुरू हुवा ,
मेरा दूसरा  अध्याय  टेलेविज़न ,
सुचना , मनोरंजन और ज्ञान पहोचाना था इसका काम ,
कुछ ही समय में देशमें  होगया इसका नाम.
फिल्म आई , क्रिकेट आया , आयें धार्मिक प्रोग्राम ,
सभी लोगों के लिए था ये  इनाम .

में  मीडिया  हूँ   
टेलिविज़न  में नए चेनल्स आयें ,
ज्ञान और मनोरंजन के प्रोग्राम लायें ,
बच्चे देखते , बड़े देखते ,
टेलेविज़न के सामने सभी साथ में बैठते .

में  मीडिया  हूँ   
टेलिविज़न शेत्र अब बदल चूका है ,
टी.आर. पि  की राह पर चल पड़ा है ,
मनोरंजन  की दुनियां का यह माध्यम ,
अब अश्लीलता बेच रहा है .

में  मीडिया  हूँ   
अब मीडिया के कुछलोग  मुझे बदलना चाहते है ,
मुझे फिरसे सच्चाई की रह पर चलाना चाहते है ,
ऐसे लोगों का में स्वागत करता हूँ ,
अब में बदलना चाहता हूँ , सुधरना चाहता हूँ .

में  मीडिया  हूँ   
  






Tuesday, May 8, 2012

Ipl 5


1. ગેલ  નો ઝંઝાવાત ,  ફટકારી એક ઓવર માં પાંચ  સિક્સર:-





ipl4 માં જે પ્રમાણે ગેલે બેટિંગ  કરી હતી એ  જ   પ્રમાણે   ipl5 માં  બેટિંગ ચાલુ રાખી છે  ગેલે આ  ipl5  પુને વોરીયર્સ  વિરુદ્ધ ની મેચ  માં  રાહુલ  શર્મા  ની એક ઓવર માં સળંગ  પાંચ  સિક્સર  ફટકારી હતી .  ગેલે    ipl5     ઉજવણી   પાંચ   સિક્સર    ફટકારી ને  કરી  હોય   એમ   લાગે છે .
ગેલ  ipl5  માં ૫૦૦ રન બનાવનારો પ્રથમ બેટ્સમેન છે અને  સૌથી વધારે રન બનાવવાની રેસ માં  બીજાઓને  જોરદાર ટક્કર આપી રહ્યો છે . ipl તેના ફોર્મ ને જોતા વિન્ડીઝ  બોર્ડે  હવે તેની સાથે સમાધાન  કરી લીધું છે . ટૂંક સમય માં તે   વિન્ડીઝ  ટીમ  તરફ થી  રમતો દેખાશે .



2. સેહવાગ  આવી ગયો છે  ફોર્મ માં :-



આ  ipl5 પેહલા સેહવાગ  નું પ્રદર્શન  કંગાળ  હતું અને વળી ધોની સાથે  સેનીયરો  ને  આરામ આપવાની રણનીતિ ને લઈને  ઘણા સમય  સુધી વિવાદ માં હતો .  ipl5  માં સેહવાગ  પેહલી  બે મેચ માં સંઘર્ષ  કરતો દેખાયો હતો . એ  પછી  સેહવાગે  એક પછી એક  સળંગ  5 અર્ધસદી ઓ  ફટકારી તેના  ફોર્મ માં આવી ગયાના સંકેત  સૌને આપી દીધા છે અને  ધોની ને પણ  બતાવી દીધું કે સીનીયર ને  આરામ ની હમણાં જરૂર નથી .   દિલ્હી ની ટીમ આ વખતે સૌથી મજબૂત  જણાય  છે . આ   ipl5  સેહવાગ  સૌથી વધારે રન  ફટકારવાની  રેસ માં   છે 



3.  રહાણે  ખડકી રહ્યો છે રનોના  ઢગલા :-



ipl5 ની શરૂઆત  થી  જ રાજસ્થાન રોયલ તરફ થી સૌથી વધારે સારો દેખાવ કરવામાં અજીન્ક્યા રહાણે નું નામ પ્રથમ આવે છે . અજીન્ક્યા રહાણે આમ તો ભારતીય ટીમ માં પણ સ્થાન મેળવી ચુક્યો છે .પરંતુ , એ  પણ ભારતીય ઓપનર ની અછત  હતી ત્યારે  એ પછી એને પડતો મૂકી દેવાયો હતો.  હવે આ   ipl5  માં સારા દેખાવ ના કારણે તેને ફરી ભારતીય ટીમ માં લેવાય એવું એ  ઈચ્છશે . ipl5 માં  બેંગ્લોર સામે તેણે એક ઓવર દરેક છ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા . જે એક રેકોર્ડ છે .રહાણે  આ વખતે ઓરેન્જ  કેપ ની રેસ માં પણ સતત રહ્યો છે .  રાજસ્થાન ની ટીમ ની જીત માં રહાણે નું યોગદાન સૌથી વધુ છે .


4.નિવૃત્તિ પછી પણ મજબૂત  છે " ધ વોલ " :-




ભારતીય ટીમ માં થી નિવૃત્તિ લેનાર રાહુલ દ્રવિડ એ "ધ વોલ " ના નામે  ઓળખાય  છે. રાજસ્થાન ટીમ ની કપ્તાની કરી રહેલ દ્રવિડ નિવૃત્તિ  પછી પણ   ipl5   માં પોતાનું  ધમાકેદાર  ફોર્મ જાળવી રાખ્યું છે .   ipl માં દ્રવિડ એ  એકલો એવો કપ્તાન છે જેણે  સળંગ  ૮ મેચ સુધી  ૨૫ થી વધારે રન  કર્યો હોઈ . વોર્ન ની ગેરહાજરી માં ટીમ ને સફળતા અપાવવા માં દ્રવિડ એ ઘણી સારી રીતે  પોતાની  કપ્તાની ની ભૂમિકા ભજવી છે . રાહુલ દ્રવિડ પણ હવે ipl5 સૌથી વધુ રન બનાવનારાઓની યાદી માં  આવી ગયો છે .  


5.  મેદાનમાં બોલરો પણ હોઈ છે, બોસ :-




T-20 ફોર્મેટ  એ બેટ્સમેન માટેની  ક્રિકેટ કેહવાય છે .આમાં  બોલર ને જીત નો જશ ઓછો મળે છે. આવા માં  ipl5  સારો એવો દેખાવ  કરી રહ્યો  છે સાઉથ આફ્રિકા નો આ બોલર મોર્ને  મોર્કલ ipl5            ની ૧૨ મેચ માં  ઝડપી ચુક્યો છે  ૨૧ વિકેટ  અને સૌથી વધુ વિકેટ લેનારા ઓની યાદી માં મોખરે  છે. દિલ્હી ની ટીમ માં આ બોલર ઘણો સારો દેખાવ કરી રહ્યો છે . 









Friday, April 27, 2012



                         નેશનલ  પબ્લિક રીલેસન  ડે ની ઉજવણી  


અમદાવાદ , ગુજરાત , 21 એપ્રિલ , નેશનલ  પબ્લિક રીલેસન  ડે ની ઉજવણી PRSI અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી . PRSI  અમદાવાદ દ્વારા ઉજવવામાં આવેલ પબ્લિક રીલેસન  ડે  કેન્સર જાગૃતિ અને તેની પ્રારંભિક તપાસ  થીમ પર NIMCJ અને MAKE A WISH FOUNDATION ના સહયોગ થી NIMCJ ખાતે 
કરાયો હતો .


PR DAY ની ઉજવણી માં ઉન્મેશ દિક્ષિત  (chair person of prsi) એ આ દિવસ ની ઉજવણી મહત્વતા સમજાવી હતી તથા "કેન્સર એટલે કેન્સલ  નહિ " એવું ડો. અભય દિક્ષિતે(PAST PRESIDENT OF AMA )  કેન્સર જાગૃતિ અને  તેની પ્રારંભિક તપાસ  ના વક્તવ્ય માં જણાવ્યું હતું  તથા  કેન્સર અંગે સમાજ માં રહેલી ગેરમાન્યતા અંગે માહિતી આપી હતી .


આ PR DAY ની ઉજવણી માં PRSI  અને  NIMCJ YOUTH CLUB  દ્વારા કેન્સર પીડિત ૬ બાળકો ની ઈચ્છા MAKE A WISH FOUNDATION ના સહયોગ થી પૂરી કરવામાં આવી હતી .MAKE A WISH FOUNDATION  તરફ થી MS.રૂપ્નાદે  (co- ordinator make a wish foundation) બાળકો ની ઈચ્છા માટે તેમની સંસ્થા ના કાર્યો અંગે ની સવિસ્તાર માહિતી આપી હતી . તેમણે બાળકો ઈચ્છા પૂરી કરવાના કાર્ય માં  લોકો ને જોડાવવા  અને બીજા લોકો ને માહિતગાર કરવા અપીલ કરી હતી .



અલી અસગર  દેવજાની,
Nimcj ( sem-2)
                         

Thursday, April 26, 2012

            

જર્નાલીઝમ  ના વિદ્યાર્થીઓ  એ  ઉજવ્યા  ડેઝ



અમદાવાદ , ગુજરાત , ૨૫ એપ્રિલ , નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ માસ કોમ્યુંનીકેસન  એન્ડ જર્નાલીસ્મ ના વિદ્યાર્થીઓ એ ૨૧ એપ્રિલ થી ૨૫ એપ્રિલ દરમિયાન વિવિધ ડે ઉજવવામાં આવ્યા . વિદ્યાર્થી ઓ દરેક ડે પછી તે ડે અનૂરૂપ પ્રવૃત્તિ અને મનોરંજન માટે રમતો પણ રમી હતી .



આ ડે માં ચિલ્ડ્રન ડે ,  ટ્રેડીશનલ ડે , સિગ્નેચર એક્ઝીક્યુટીવ ડે તથા રેટ્રો ડે ની ઉજવણી કરવામાં આવી હતી . આ ડે ની ઉજવણી માં કોલેજ  ના ડીરેક્ટર અને પ્રોફેસરો એ પણ હર્ષભેર ભાગ લીધો હતો .


વિદ્યાર્થીઓ એ ચિલ્ડ્રન ડે દ્વારા પોતાના બાળપણ
ની યાદો તાજી કરી ઉપરાંત તેઓએ રેટ્રો ડે ઉજવી 
૯૦ના ગાળા ને જીવવાનો આનંદ ઉપાડ્યોહતો..
                                
અલી અસગર  દેવજાની,
Nimcj ( sem-2)
                                                                                                                                   

Wednesday, April 11, 2012

Munaf fined - Harbhajan warned


Munaf fined, Harbhajan warned for arguing with umpire.


અમદાવાદ:
 ડેક્કન  ચાર્જર્સ  વિરુધ ની મેચ  દરમિયાન મુનાફ પટેલ ની બોલિંગ માં  કુમાર સંગાકારા બોલ્ડ થયો હતો . પરંતુ , આ દરમિયાન લેગ- અમ્પાયર ને એવું લાગ્યું કે બોલ એ કિપર ના પગ ને વાગી ને સ્ટમ્પ પર વાગ્યો છે એટલે સંગાકારા ને નોટ - આઉટ  જાહેર કર્યો . આ વાત ને કારણે મુનાફ - હરભજન  અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યા . બીજું બાજુ પ્રેક્ષકો અને ટીમ ના માલિક નીતા અંબાની દ્વિધા માં હતા કે સુ ચાલી રહ્યું છે મેદાન પર ? હરભજન ના વર્તન પર થી તો આવું લાગતું હતું કે આજે અમ્પાયર સાથે લાફા - પ્રકરણ ના બની જાય .

આખરે અમ્પાયરો એ એવું જોયું કે બોલર અને ટીમ હવે બોલિંગ કરવા માંગતી નથી એટલે મજબૂર થઇ ને તેમને ત્રીજા અમ્પાયર ને નિર્ણય  કરવા આદેશ કર્યો . જેમાં ગ્રાઉન્ડ અમ્પાયર ની ભૂલ છે એ સ્પષ્ટ જણાતું હતું .
અહીં મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવા માટે મુનાફ પટેલ ને દંડ કર્યો હતો તથા હરભજન ને ઠપકો અપાયો હતો . 

આ બનાવ થી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો એ બંને ખિલાડીઓની રમત ભાવના પર સવાલ કર્યા હતા.
સાથે સાથે જોવાનું એ રહ્યું કે આ બનાવ માં સૌથી મોટી ભૂલ લેગ-અમ્પાયર ની હતી . જેને કોઈ 
ચર્ચા માં લીધી નહતી . ખેલભાવના મેદાન પર રહે તેનો ખ્યાલ અમ્પાયરે રાખવાનો હોઈ છે 
અને અમ્પાયર જ આ ભાવના બગડવાની  મોટી ભૂલ કરે  ત્યારે ખિલાડીઓ શું કરે ????