નેશનલ પબ્લિક રીલેસન ડે ની ઉજવણી

કરાયો હતો .
PR DAY ની ઉજવણી માં ઉન્મેશ દિક્ષિત (chair person of prsi) એ આ દિવસ ની ઉજવણી મહત્વતા સમજાવી હતી તથા "કેન્સર એટલે કેન્સલ નહિ " એવું ડો. અભય દિક્ષિતે(PAST PRESIDENT OF AMA ) કેન્સર જાગૃતિ અને
તેની પ્રારંભિક તપાસ ના વક્તવ્ય માં જણાવ્યું હતું તથા કેન્સર અંગે સમાજ માં રહેલી ગેરમાન્યતા અંગે માહિતી આપી હતી .
આ PR DAY ની ઉજવણી માં PRSI અને NIMCJ YOUTH CLUB દ્વારા કેન્સર પીડિત ૬ બાળકો ની ઈચ્છા MAKE A WISH FOUNDATION ના સહયોગ થી પૂરી કરવામાં આવી હતી .MAKE A WISH FOUNDATION તરફ થી MS.રૂપ્નાદે (co- ordinator make a wish foundation) બાળકો ની ઈચ્છા માટે તેમની સંસ્થા ના કાર્યો અંગે ની સવિસ્તાર માહિતી આપી હતી . તેમણે બાળકો ઈચ્છા પૂરી કરવાના કાર્ય માં લોકો ને જોડાવવા અને બીજા લોકો ને માહિતગાર કરવા અપીલ કરી હતી .